✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીના સાંસદે કહ્યું- પગારથી તો અમારો ખર્ચ પણ નથી નીકળતો, ચોરી તો કરવી જ પડે.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 11:19 AM (IST)
1

2

પાર્લિયામેન્ટ્રી સિસ્ટમ પર સવાલ ઉઠાવતા સાંસદ હરિશ દ્વિવેદીએ કહ્યું કે, એક સાંસદને બાર કર્મચારીઓની આવશ્યકતા હોય છે, પણ પગાર વરિષ્ઠ પ્રાઇમરી અધ્યાપકથી પણ ઓછો મળે છે, તો ચોરી તો કરવી જ પડશે. સાથે તેને કેજરીવાલ સરકાર દ્વારા વિધાનસભામાં ભથ્થા વધારાની પ્રસંશા પણ કરી હતી.

3

તેમને મંત્રીઓ રાજનેતાઓના ખર્ચ વિશે કહ્યું કે, પગારથી કોઇ સાંસદ, મંત્રી પોતાનો મતવિસ્તાર નથી ચલાવી શકતો, તેના માટે અન્ય માર્ગ શોધવા પડે છે.

4

બસ્તી લોકસભા બેઠકના સાંસદ હરીશ દ્વિવેદીએ પોતાના પગારને લઇને વિવાદીત નિવેદન આપ્યુ, તેમને બસ્તીના જિલ્લા પંચાયત હૉલમાં આયોજિત યુવા સંવાદમાં એકવાર ફરી નેતાઓને વર્તમાન વ્યવસ્થામાં કમીના કારણે ચોરી કરવાની વાત કહી હતી.

5

લખનઉઃ મોદીના મંત્રીઓ બાદ હવે મોદીના સાંસદો પણ મોદી સરકારની નીતિઓ અને સિસ્ટમ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. ઉત્તરપ્રદેશના બસ્તી બેઠક પરના સાંસદે હવે વિવાદીત નિવેદન આપ્યુ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદીના સાંસદે કહ્યું- પગારથી તો અમારો ખર્ચ પણ નથી નીકળતો, ચોરી તો કરવી જ પડે.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.