✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભગવાન વેંકટેશ્વરને એક શ્રદ્ધાળુએ ચઢાવી બેશકિંમતી માળા, કિંમત જાણીને ચોંકી જોશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2017 08:03 AM (IST)
ભગવાન વેંકટેશ્વરને એક શ્રદ્ધાળુએ ચઢાવી બેશકિંમતી માળા, કિંમત જાણીને ચોંકી જોશો
1

મંદિરના સૂત્રોએ જણાવ્યું કે આ માળા લગભગ 28 કિલોગ્રામની છે અને તેમાં 1008 સોનાના સિક્કા લગાવેલા છે. જેના પર ભગવાન વેંકટેશ્વરના 1008 નામ છે. આ સોનાની માળાની કિંમત લગભગ રૂપિયા 8.36 કરોડ છે.

2

તિરૂપતિ: આંધ્રપ્રદેશના વિજયવાડાના એક શ્રદ્ધાળુએ અહીં આવેલા પહાડી સ્થિત ભગવાન વેંકટેશ્વરના મંદીરમાં નવ દિવસના વાર્ષિક ભ્રહ્મોત્સવમના પ્રથમ દિવસે 8.36 કરોડ રૂપિયાની સહસ્ત્ર નામ માળા (સોનાની માળા) ચઢાવી છે.

3

તેમણે જણાવ્યું કે, ઉદ્યમી તથા રામલિંગમ રાજૂએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની ઉપસ્થિતીમાં પુજારીઓ અને મંદિરના વરિષ્ઢ અધિકારોઓને માળા સોંપી હતી. સૂત્રોએ જણાવ્યું કે નાયડૂ ભ્રહ્મોત્સવમના અવસર પર ભગવાન વેંકટેશ્વરને રાજ્ય સરકાર તરફથી સિલ્કના નવા વસ્ત્ર ભેટ કર્યા બાદ મંદીર આવ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભગવાન વેંકટેશ્વરને એક શ્રદ્ધાળુએ ચઢાવી બેશકિંમતી માળા, કિંમત જાણીને ચોંકી જોશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.