શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, સોલાની આર.કે.ડેરી પ્રોડ્કટમાંથી શંકાસ્પદ પનીર જપ્ત

અમદાવાદના સોલા વિસ્તારમાંથી અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો હતો.  આર.કે. ડેરી પ્રોડક્ટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને 14 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો.

Ahmedabad News:  અમદાવાદના સોલા વિસ્તારમાંથી અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો હતો.  આર.કે. ડેરી પ્રોડક્ટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને 14 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે વેજલપુરની વિજય ડેરીમાંથી 110 કિલો, નરોડા જીઆઈડીસી વિસ્તારની ક્રિષ્ના ડેરીમાંથી 49 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો.  ચાલુ મહિના દરમિયાન લેવામાં આવેલા સેમ્પલમાં પનીર શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે.

તો નિકોલ વિસ્તારના બારબેક્યુનેશનમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછુ આવતા નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ઠક્કરબાપાનગરની જયકલ્યાણ ફાસ્ટફુડમાં વેજીટેબલ ફેટ ધરાવતુ પનીર મળતા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારની ક્રિષ્ના આલુ પરાઠામાં મિલ્ક ફેટની માત્રા ઓછી આવા સાત હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો વેજલપુરની જય ભવાની ભોજનાલય અને સેટેલાઈટ વિસ્તારની મા કી રસોઈ નામના એકમને પણ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરખેજની રિયલ પેપ્રિકા અને અમરાઈવાડીના પીઝાર્ટે એકમને પણ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ખેડાના સિંજીવાડામાં ફૂડ પોઈઝન માટે દૂષિત પાણી જવાબદાર

ખેડાના માતરના સિંજીવાડામાં લગ્ન બાદ ફૂડ પોઈઝન માટે દૂષિત પાણી જવાબદાર હોવાનો ખુલાસો થયો છે.  જિલ્લાના માતરના સિંજીવાડામાં 14 ફેબ્રુઆરીના રોજ એક લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડવાની ઘટના સામે આવી હતી. આ પ્રસંગમાં હાજર રહેલા મહેમાનો અને ગ્રામજનોએ ભોજન લીધાના થોડા જ સમયમાં ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જોતજોતામાં બીમાર લોકોનો આંકડો 250ને પાર કરી ગયો. ઘટનાની ગંભીરતાને જોતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની આગેવાની હેઠળ તપાસ તેજ કરવામાં આવી હતી. 

શરૂઆતમાં આ ફૂડ પોઈઝનિંગ પાછળ ભોજનમાં પીરસવામાં આવેલી વાનગીઓ જવાબદાર હોવાનું મનાતું હતું. વિભાગે ગાજરનો હલવો,  આઈસ્ક્રીમ અને પીવાના પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ્સને અમદાવાદની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે આ લેબ રિપોર્ટ જાહેર થયો છે. જેમાં ખુલાસો થયો કે આ ઘટના માટે દૂષિત પાણી જવાબદાર છે.  જમણવારની વાનગીઓ પણ દૂષિત પાણીથી બનાવવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ છે  પાણીના નમૂનામાં ઈ-કોલાઈ નામના જોખમી બેક્ટેરિયા મળી આવ્યા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઈ-કોલાઈ બેક્ટેરિયા ત્યારે જ જોવા મળે છે જ્યારે પીવાના પાણીમાં માનવ મળ કે ગટરના નિકાસનું પાણી ભળતું હોય. આ બેક્ટેરિયા માનવ શરીરમાં પ્રવેશતા જ પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિ સર્જે છે. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, પંચાયત તરફથી અપાતું પાણી શુદ્ધ છે. પરંતુ ગામના પરા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ તરફથી જે લાઈનમાં પાણી આપવામાં આવે છે તેમાં ક્ષતિ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
Advertisement

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Embed widget