દેશભરમાં એક સાથે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા યોજાનર છે. અમદાવાદમાં 4 કેન્દ્રો પર 1100 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. Deo કચેરી અને કલેક્ટર કચેરી મારફતે પરીક્ષા લેવાનાર છે. બન્ને કચેરી તરફથી દિલ્હી સ્ટાફ સિલેક્શન કચેરીને અમદાવાદની સ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે.
અમદાવાદમાં શનિ-રવિ કર્ફ્યૂના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા પર પ્રશ્નાર્થ, રવિવારે યોજાવાની છે 4 સેન્ટર પર પરીક્ષા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Nov 2020 11:49 AM (IST)
રવિવારે દેશભરમાં લેવાનાર સ્ટાફ સિલેકશનની પરીક્ષાના આયોજનને લઈ વિદ્યાર્થીઓમાં અવઢવ છે. દેશભરમાં એક સાથે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા યોજાનર છે. અમદાવાદમાં 4 કેન્દ્રો પર 1100 ઉમેદવાર પરીક્ષા આપવાના છે.
NEXT
PREV
અમદાવાદઃ દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા આજ રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારના કરફ્યુના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. રવિવારે દેશભરમાં લેવાનાર સ્ટાફ સિલેકશનની પરીક્ષાના આયોજનને લઈ વિદ્યાર્થીઓમાં અવઢવ છે.
દેશભરમાં એક સાથે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા યોજાનર છે. અમદાવાદમાં 4 કેન્દ્રો પર 1100 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. Deo કચેરી અને કલેક્ટર કચેરી મારફતે પરીક્ષા લેવાનાર છે. બન્ને કચેરી તરફથી દિલ્હી સ્ટાફ સિલેક્શન કચેરીને અમદાવાદની સ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે.
દેશભરમાં એક સાથે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા યોજાનર છે. અમદાવાદમાં 4 કેન્દ્રો પર 1100 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. Deo કચેરી અને કલેક્ટર કચેરી મારફતે પરીક્ષા લેવાનાર છે. બન્ને કચેરી તરફથી દિલ્હી સ્ટાફ સિલેક્શન કચેરીને અમદાવાદની સ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -