સી.આર. પાટીલ હાલ, નવસારીના સાંસદ છે. તેમજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જોકે, સી.આર. પાટીલનું વતન જલગાંવ છે. પણ તેમની કર્મભૂમિ ગુજરાતી હોવાથી તેમને આ હોદ્દા પર નિમવામાં આવ્યા છે. તેમની સંગઠન પર પકડ પણ સારી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વાઘાણીના સ્થાને કયા સાંસદની કરવામાં આવી નિમણૂંક? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
જીતુ વાઘાણી ટર્મ પૂરી થતાં તેમના સ્થાને સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે.
NEXT
PREV
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. જીતુ વાઘાણી ટર્મ પૂરી થતાં તેમના સ્થાને સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે તેમની નિમણૂંકની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
સી.આર. પાટીલ હાલ, નવસારીના સાંસદ છે. તેમજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જોકે, સી.આર. પાટીલનું વતન જલગાંવ છે. પણ તેમની કર્મભૂમિ ગુજરાતી હોવાથી તેમને આ હોદ્દા પર નિમવામાં આવ્યા છે. તેમની સંગઠન પર પકડ પણ સારી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.
સી.આર. પાટીલ હાલ, નવસારીના સાંસદ છે. તેમજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જોકે, સી.આર. પાટીલનું વતન જલગાંવ છે. પણ તેમની કર્મભૂમિ ગુજરાતી હોવાથી તેમને આ હોદ્દા પર નિમવામાં આવ્યા છે. તેમની સંગઠન પર પકડ પણ સારી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -