એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગના નિયંત્રણ હેઠળ પશુચિકિત્સા અધિકારી, ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 43 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 43 અધિકારીઓની બદલી કરી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગના નિયંત્રણ હેઠળ પશુચિકિત્સા અધિકારી, ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 43 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે.