ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 43 અધિકારીઓની બદલી કરી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગના નિયંત્રણ હેઠળ પશુચિકિત્સા અધિકારી, ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 43 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે.