શોધખોળ કરો

Bharuch : હાંસોટમાં માનવ ચહેરા જેવો આકાર ધરાવતી માછલી મળતાં લોકો જોવા ઉમટ્યા

માછીમાર (Fisherman)ની જાળમાં ફસાયેલી ફિશ (Fish)ને જોવા ટોળા ઉમટ્યા હતા. કિમ નદી (Kim River) માંથી આવી માછલી મળી છે. હાંસોટના ઇલાવ નજીક માનવ ચહેરા જેવા દેખાવ ધરાવતી અલભ્ય પફર ફિશ મળી આવી છે.

ભરુચઃ હાંસોટના ઇલાવ નજીક માનવ ચહેરા જેવા દેખાવ ધરાવતી અલભ્ય પફર ફિશ મળી આવી છે. માછીમાર (Fisherman)ની જાળમાં ફસાયેલી ફિશ (Fish)ને જોવા ટોળા ઉમટ્યા હતા. કિમ નદી (Kim River) માંથી આવી માછલી મળી છે. નાના આકારની માછલી અસલામતના અનુભવ સાથે આકાર મોટો કરે છે. સલામતી સાથે માછલીને ફરી અનુકૂળ જળ વિસ્તારમાં મુક્ત કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે. 



ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, 16 જિલ્લા બન્યા કોરોનામુક્ત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે 16 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 15 જિલ્લાઓમાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. આ સિવાય 7 જિલ્લાઓમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેમજ ગુજરાતમાં હવે માત્ર 155 જ એક્ટિવ કેસ રહ્યા છે. 

કોરોનામુક્ત જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5-5 જિલ્લા કોરોના મુક્ત બન્યા છે. આ પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 3-3 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ,  દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર કોરોનામુક્ત બન્યા છે. 

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરુચ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર, જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. તો નર્મદા, મહેસાણા, મહીસાગર, જૂનાગઢ, બોટાદ, આણંદ અને અમરેલીમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે. 

Vadodara : કારે એક્ટિવાને ટક્કર મારતાં 24 વર્ષીય યુવતીના મોતથી અરેરાટી

વડોદરાઃ શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત થતાં એક યુવતીનું મોત નીપજ્યું છે. એક્ટિવા સવાર યુવતીને કાર ચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યું છે. 24 વર્ષીય નમ્રતા સોલંકી નામની યુવતીનું મોત નિપજ્યું છે. યુવતી બ્રિજ પરથી પોતાના ઘરે જતી હતી તે સમયે જ કાર ચાલકે અડફેટે લીધી હતી.  

નમ્રતા સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અકોટા બ્રિજ પર જીજે-6-ઇક્યુ-2008 નંબરની કારે એક્ટિવને ટક્કર મારી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
IPL 2024 માંથી બહાર થયો ધાકડ ખેલાડી, 16 વર્ષના સ્પિનરની થઈ KKRમાં એન્ટ્રી
IPL 2024 માંથી બહાર થયો ધાકડ ખેલાડી, 16 વર્ષના સ્પિનરની થઈ KKRમાં એન્ટ્રી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget