શૈક્ષણિક સંસ્થાઓમાં 21 સપ્ટેમ્બરથી 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપીનું પાલન કરવાનું રહેશે.
21 સપ્ટેમ્બરથી સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપી અનુસાર શરૂ કરી શકશે.