જાણકારી મુજબ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે ટકારાયું હતું. ચૂંટણી સભા ખતમ કરીને પટના પરત ફરતી વખતે આ દુર્ઘટના થઈ હતી.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે અથડાયું, થયો આબાદ બચાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Oct 2020 08:22 PM (IST)
બિહારમાં ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહેલા ભાજપ નેતા રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું.
NEXT
PREV
પટનાઃ બિહારમાં ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહેલા ભાજપ નેતા રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પટના એરપોર્ટ પર થયેલી દુર્ઘટનામાં હેલિકોપ્ટરની પાંખિયા ક્ષતિગ્રસ્ત થયા હતા. હેલીકોપ્ટરમાં રવિશંકર પ્રસાદ, મંગલ પાંડે, સંજય ઝા હાજર હતા.
જાણકારી મુજબ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે ટકારાયું હતું. ચૂંટણી સભા ખતમ કરીને પટના પરત ફરતી વખતે આ દુર્ઘટના થઈ હતી.
જાણકારી મુજબ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે ટકારાયું હતું. ચૂંટણી સભા ખતમ કરીને પટના પરત ફરતી વખતે આ દુર્ઘટના થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -