Air Chief Marshal VR Chaudhari on Space: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ અંતરિક્ષમાં રહેલા સંસાધનોના ઉપયોગ પર જોર આપ્યો છે. તેમને કહ્યું કે, અંતરિક્ષમાં હાલમાં સંસાધનો વાયુસેના ક્ષમતાને વધુ મજબૂત કરી શકે છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી (Air Chief Marshal VR Chaudhari) એ મંગળવારે જિઓ ઇન્ટેલિજન્સ 2022 (Geospatial Intelligence) નામની એક કૉન્ફરન્સમાં કહ્યું કે, આજે આપણે અંતરિક્ષ (Space)ને પોતાના હવાઇ માધ્યમથી પ્રાકૃતિક વસિ્તારની જેમ જોવાની જરૂર છે. નવી પરિસ્થિતિઓની સાથે આનો બેસ્ટ ઉપયોગ સીખવાની આવશ્યકતા છે. 


વીઆર ચૌધરીએ કહ્યું કે, ભવિષ્ય યુદ્ધોનો પરિણામ અને જીત એના  પર ખુબ નિર્ભર કરશે કે અમારી અંતરિક્ષ પર કેટલી પકડ મજબૂૂત છે. વાયુ સેના પ્રમુખે કહ્યું કે, અંતરિક્ષ આધિરાત સંશાધન સૈન્યદળ માટે લાગુ કરવામાં આવી શકી છે. ભારત સહિત મુખ્ય દેશો દ્વારા એન્ટી સેટેલાઇટ ટેસ્ટ એક વ્યાપક અંતરિક્ષ સ્થિતિ જાગૃતિની જરૂર હોવાની તરફ ઇશારો કરે છે.  


અંતરિક્ષમાં પડકથી વધુ મજબૂત થશે સૈન્ય તાકાત -
એર ચીફ માર્શલે આગળ કહ્યું કે, અંતરિક્ષ ક્ષમતાઓના વિકાસના પરિણામસ્વરૂપ સંશાધન વધી રહ્યાં છે. આ સંશાધનોના ઉપયોગથી વાયુ સેના ક્ષમતાને વધુ મજબૂત કરી શકે છે. સ્પેસ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી આયોજિત જિઓ ઇન્ટેલિજન્સ સંમેલનમાં તેમને કહ્યું કે, સ્પેસ ડૉમેન વધતા શોષણથી પ્રતિસ્પર્ધા વધશે. મુખ્ય રાષ્ટ્રો દ્વારા એન્ટી સેટેલાઇટ પરીક્ષણ આ પ્રતિયોગતિની શરૂઆત અને બહારના અંતરિક્ષ સૈન્યીકરણના સંકેત છે. એર ચીફ માર્શલે કહ્યું કે અંતરિક્ષમાં નાગરિકો અને સૈન્ય સામંજ્ય્સ ઝડપથી વિકાસ કરશે.


આ પણ વાંચો..... 


India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ


Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ


Vadodara: 39 વર્ષની યુવતીને 10 વર્ષ નાના યુવક સાથે બંધાયા સંબંધ, બોયફ્રેન્ડે પ્રેમિકાની 13 વર્ષની છોકરી સાથે પણ વધારી નિકટતા ને.....


Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી


Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત


વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....


PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે