અમદાવાદ: નારોલમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ખાનગી કંપનીની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ થી સાત કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે બસમાં રહેલા કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદઃ શિયાળાના ધૂમ્મસની સાથે અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. શહેરના નારોલમાં આજે સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
3
ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -