શોધખોળ કરો
આયુષ્માન કાર્ડની મર્યાદા 5 લાખથી વધીને 10 લાખ થશે? સંસદીય સમિતિએ કરી મોટી ભલામણ
મોંઘી થતી તબીબી સારવારને ધ્યાનમાં રાખી દર્દીઓને રાહત આપવા માટે સમિતિનું મહત્ત્વનું સૂચન.
વધતી જતી ઉંમરની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને બીમારીઓનું પ્રમાણ પણ સતત વધતું જાય છે. આજના આધુનિક સમયમાં મેડિકલ ખર્ચ અને હોસ્પિટલની ફી એટલી બધી વધી ગઈ છે કે સામાન્ય કે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે ગુણવત્તાયુક્ત સારવાર કરાવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક કટોકટીમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 'આયુષ્માન ભારત યોજના' ચલાવવામાં આવે છે. આ લોકકલ્યાણકારી યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અત્યાર સુધી વાર્ષિક 5,00,000 રૂપિયા સુધીની મફત સારવારનો લાભ આપવામાં આવે છે.
Published at : 14 Jul 2026 04:33 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























