શોધખોળ કરો

વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે 20,000નું વ્યાજ, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

ભારત સરકાર વસ્તીના તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવે છે. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ ચલાવે છે. એક નાની બચત યોજના છે.

ભારત સરકાર વસ્તીના તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવે છે. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ ચલાવે છે. એક નાની બચત યોજના છે.

ભારત સરકાર વસ્તીના તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવે છે.

1/5
ભારત સરકાર વસ્તીના તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવે છે. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) ચલાવે છે. SCSS એક નાની બચત યોજના છે. નિવૃત્તિ પછી નિયમિત, નિશ્ચિત આવક મેળવવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે તે સૌથી લોકપ્રિય રોકાણ વિકલ્પોમાંની એક છે. SCSS યોજના હેઠળ વ્યાજની ચુકવણી દર ત્રણ મહિને કરવામાં આવે છે. હાલમાં આ યોજના 8.2 ટકા વાર્ષિક વ્યાજ દર આપે છે.
ભારત સરકાર વસ્તીના તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવે છે. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) ચલાવે છે. SCSS એક નાની બચત યોજના છે. નિવૃત્તિ પછી નિયમિત, નિશ્ચિત આવક મેળવવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે તે સૌથી લોકપ્રિય રોકાણ વિકલ્પોમાંની એક છે. SCSS યોજના હેઠળ વ્યાજની ચુકવણી દર ત્રણ મહિને કરવામાં આવે છે. હાલમાં આ યોજના 8.2 ટકા વાર્ષિક વ્યાજ દર આપે છે.
2/5
વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે ખોલવામાં આવેલા ખાતાઓ પાંચ વર્ષમાં મેચ્યોર થાય છે. તમારે આ યોજનામાં નિશ્વિત રકમનું રોકાણ કરવું આવશ્યક છે. તમે ઓછામાં ઓછા ₹1,000 અને વધુમાં વધુ ₹30,00,000 જમા કરાવી શકો છો. આ યોજના હેઠળ ખાતું ખોલવા માટે તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી આવશ્યક છે. સરકારી નોકરીઓમાંથી VRS લેનારા કર્મચારીઓ 55 થી 60 વર્ષની વય વચ્ચે રોકાણ શરૂ કરી શકે છે. જો તમે ડિફેન્સના કર્મચારી છો તો તમે 50 થી 60 વર્ષની વય વચ્ચે ખાતું ખોલી શકો છો.
વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે ખોલવામાં આવેલા ખાતાઓ પાંચ વર્ષમાં મેચ્યોર થાય છે. તમારે આ યોજનામાં નિશ્વિત રકમનું રોકાણ કરવું આવશ્યક છે. તમે ઓછામાં ઓછા ₹1,000 અને વધુમાં વધુ ₹30,00,000 જમા કરાવી શકો છો. આ યોજના હેઠળ ખાતું ખોલવા માટે તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી આવશ્યક છે. સરકારી નોકરીઓમાંથી VRS લેનારા કર્મચારીઓ 55 થી 60 વર્ષની વય વચ્ચે રોકાણ શરૂ કરી શકે છે. જો તમે ડિફેન્સના કર્મચારી છો તો તમે 50 થી 60 વર્ષની વય વચ્ચે ખાતું ખોલી શકો છો.
3/5
જો તમે આ યોજના હેઠળ ₹20,000ની માસિક આવક મેળવવા માંગતા હોવ તો તમારે ₹29,30,000નું રોકાણ કરવાની જરૂર પડશે. જો તમે વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં ₹29,30,000 જમા કરાવો છો તો તમને દર ત્રણ મહિને કુલ ₹60,064 વ્યાજ મળશે. આનો અર્થ એ કે તમારી પાસે દર મહિને ₹20,021 હશે. આ રીતે તમને દર ત્રણ મહિને પાંચ વર્ષ માટે ₹20,021 વ્યાજ  મળશે.
જો તમે આ યોજના હેઠળ ₹20,000ની માસિક આવક મેળવવા માંગતા હોવ તો તમારે ₹29,30,000નું રોકાણ કરવાની જરૂર પડશે. જો તમે વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં ₹29,30,000 જમા કરાવો છો તો તમને દર ત્રણ મહિને કુલ ₹60,064 વ્યાજ મળશે. આનો અર્થ એ કે તમારી પાસે દર મહિને ₹20,021 હશે. આ રીતે તમને દર ત્રણ મહિને પાંચ વર્ષ માટે ₹20,021 વ્યાજ મળશે.
4/5
5 વર્ષની મેચ્યોર અવધિ પૂર્ણ થયા પછી જો તમે ઈચ્છો તો તમે આ યોજનાને બીજા 3 વર્ષ માટે લંબાવી શકો છો. આ એક સરકારી યોજના છે તેથી તેમાં કોઈ નાણાકીય જોખમ સામેલ નથી. આ યોજનામાં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ ખાતું ખોલવા માટે તમે કોઈપણ મોટી સરકારી બેંકની મુલાકાત લઈ શકો છો. વૈકલ્પિક રીતે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો.
5 વર્ષની મેચ્યોર અવધિ પૂર્ણ થયા પછી જો તમે ઈચ્છો તો તમે આ યોજનાને બીજા 3 વર્ષ માટે લંબાવી શકો છો. આ એક સરકારી યોજના છે તેથી તેમાં કોઈ નાણાકીય જોખમ સામેલ નથી. આ યોજનામાં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ ખાતું ખોલવા માટે તમે કોઈપણ મોટી સરકારી બેંકની મુલાકાત લઈ શકો છો. વૈકલ્પિક રીતે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો.
5/5
(Disclaimer: આ સમાચાર માત્ર માહિતીના હેતુથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. જો તમે આમાંના કોઈપણ શેરમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હોવ તો પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. ABP અસ્મિતા ક્યારેય કોઈને અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી.)
(Disclaimer: આ સમાચાર માત્ર માહિતીના હેતુથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. જો તમે આમાંના કોઈપણ શેરમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હોવ તો પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. ABP અસ્મિતા ક્યારેય કોઈને અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી.)

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર
અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot |  રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget