શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

ગુજરાતમાં ચોમાસું ક્યારથી ભુક્કા બોલાવશે? અંબાલાલ પટેલે આ તારીખથી અતિભારે વરસાદની આગાહી કરી

Gujarat Rain: બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા, 26 30 જૂન દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના.

Gujarat Rain: બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા, 26 30 જૂન દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના.

Gujarat monsoon forecast 2025: ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અને ખેડૂત મિત્ર અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. તેમણે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ વ્યક્ત કરતા ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનું જોર વધશે તેમ જણાવ્યું છે.

1/5
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં છે અને હવે વરસાદ ધીમે ધીમે વધતો જશે. તેમણે ખાસ કરીને 18 થી 24 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં છે અને હવે વરસાદ ધીમે ધીમે વધતો જશે. તેમણે ખાસ કરીને 18 થી 24 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
2/5
આ ઉપરાંત, ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.
આ ઉપરાંત, ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.
3/5
અંબાલાલ પટેલના મતે, બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. પ્રથમ લો પ્રેશર 18મી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ 22મી જૂને બનવાની સંભાવના છે. આ લો પ્રેશર સિસ્ટમ્સની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલના મતે, બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. પ્રથમ લો પ્રેશર 18મી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ 22મી જૂને બનવાની સંભાવના છે. આ લો પ્રેશર સિસ્ટમ્સની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
4/5
આ લો પ્રેશર સિસ્ટમ્સની અસર હેઠળ, અંબાલાલ પટેલે 26 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, તેમણે એક મહત્વની નોંધ પણ લીધી હતી કે, જો આ અરસામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે.
આ લો પ્રેશર સિસ્ટમ્સની અસર હેઠળ, અંબાલાલ પટેલે 26 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, તેમણે એક મહત્વની નોંધ પણ લીધી હતી કે, જો આ અરસામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે.
5/5
ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચોમાસું વહેલું બેઠા બાદ તે ઝડપથી મુંબઈ સુધી પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ સિસ્ટમ નબળી પડી જતાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થોડો વિલંબિત થયો હતો. જોકે, અંબાલાલ પટેલની આગાહી મુજબ, હવે નજીકના દિવસોમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે અને વરસાદી માહોલ જામશે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચોમાસું વહેલું બેઠા બાદ તે ઝડપથી મુંબઈ સુધી પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ સિસ્ટમ નબળી પડી જતાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થોડો વિલંબિત થયો હતો. જોકે, અંબાલાલ પટેલની આગાહી મુજબ, હવે નજીકના દિવસોમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે અને વરસાદી માહોલ જામશે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Embed widget