આયુષ્માન કાર્ડ હેઠળ કઈ હોસ્પિટલમાં મળશે મફત સારવાર? ઘરે બેઠા આ રીતે ચેક કરો લિસ્ટ

આયુષ્માન કાર્ડથી ₹5 લાખની સારવાર મફત મળે છે. સારવાર લેતા પહેલા મોબાઈલથી લિસ્ટ ચેક કરવું જરૂરી છે. પેનલ હોસ્પિટલમાં જ કેશલેસ સુવિધા મળશે.

Continues below advertisement

Ayushman Card: ભારત સરકારની 'આયુષ્માન ભારત યોજના' (Ayushman Bharat Yojana) આજે લાખો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે સાચા અર્થમાં 'સંજીવની' સમાન બની ગઈ છે. સરકાર આ કાર્ડ ધારકોને વાર્ષિક ₹5 Lakh સુધીનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડે છે, જેનાથી ગંભીર બીમારીઓમાં પણ મફત સારવાર શક્ય બને છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola