શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

બેકાબૂ થઇને એકબીજાને કચડવા લાગી ભીડ, આ છે દેશમાં બનેલી ભાગદોડની સૌથી મોટી પાંચ દુર્ઘટનાઓ

RCB Victory Parade Stampede: IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય આજે (બુધવાર) એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો. વાસ્તવમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટ્રી પરેડ યોજાઈ હતી.

RCB Victory Parade Stampede: IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય આજે (બુધવાર) એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો. વાસ્તવમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટ્રી પરેડ યોજાઈ હતી.

આ પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ મચી ગઈ હતી

1/8
RCB Victory Parade Stampede: IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય આજે (બુધવાર) એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો. વાસ્તવમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટ્રી પરેડ યોજાઈ હતી. પરંતુ આ પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન 11 લોકોનાં મોત થયાં અને ઘણા ઘાયલ થયા હતા.
RCB Victory Parade Stampede: IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય આજે (બુધવાર) એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો. વાસ્તવમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટ્રી પરેડ યોજાઈ હતી. પરંતુ આ પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન 11 લોકોનાં મોત થયાં અને ઘણા ઘાયલ થયા હતા.
2/8
લોકો 18 વર્ષ પછી RCB ટ્રોફી જીતવાની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે આ ખુશી થોડી જ વારમાં શોકમાં ફેરવાઈ જશે.
લોકો 18 વર્ષ પછી RCB ટ્રોફી જીતવાની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે આ ખુશી થોડી જ વારમાં શોકમાં ફેરવાઈ જશે.
3/8
લોકો સ્ટેડિયમની અંદર જવાનો પ્રયાસ કરવા લાગ્યા, આ દરમિયાન સ્ટેડિયમની અંદર અને બહાર ભીડ બેકાબૂ થઈ જવાને કારણે ભાગદોડ મચી ગઈ અને 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. ચાલો તમને ભારતમાં ભાગદોડની પાંચ મોટી દુર્ઘટનાઓ વિશે જણાવીએ.
લોકો સ્ટેડિયમની અંદર જવાનો પ્રયાસ કરવા લાગ્યા, આ દરમિયાન સ્ટેડિયમની અંદર અને બહાર ભીડ બેકાબૂ થઈ જવાને કારણે ભાગદોડ મચી ગઈ અને 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. ચાલો તમને ભારતમાં ભાગદોડની પાંચ મોટી દુર્ઘટનાઓ વિશે જણાવીએ.
4/8
તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ભાગદોડ થઈ હતી. આ ભાગદોડ સંગમ નોઝ વિસ્તારમાં થઈ હતી. 28 જાન્યુઆરીની રાત્રે લગભગ 1:30 વાગ્યે, ભાગદોડ શરૂ થઈ અને લગભગ 30 લોકો મૃત્યુ પામ્યા હતા. 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ભાગદોડ થઈ હતી. આ ભાગદોડ સંગમ નોઝ વિસ્તારમાં થઈ હતી. 28 જાન્યુઆરીની રાત્રે લગભગ 1:30 વાગ્યે, ભાગદોડ શરૂ થઈ અને લગભગ 30 લોકો મૃત્યુ પામ્યા હતા. 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
5/8
25 જાન્યુઆરી, 2005ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લા નજીક આવેલા મંધાર દેવી મંદિરમાં ભાગદોડ થઈ જેમાં 340થી વધુ ભક્તોના મોત થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ભક્તો નારિયેળ ફોડવા માટે મંદિરની સીડીઓ ચઢી ગયા હતા.
25 જાન્યુઆરી, 2005ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લા નજીક આવેલા મંધાર દેવી મંદિરમાં ભાગદોડ થઈ જેમાં 340થી વધુ ભક્તોના મોત થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ભક્તો નારિયેળ ફોડવા માટે મંદિરની સીડીઓ ચઢી ગયા હતા.
6/8
3 ઓગસ્ટ, 2008ના રોજ શ્રાવણ મહિનામાં હિમાચલ પ્રદેશમાં નૈના દેવીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ વરસાદને કારણે મંદિરમાં ભૂસ્ખલન થયું અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેના કારણે લગભગ 146 લોકો માર્યા ગયા હતા.
3 ઓગસ્ટ, 2008ના રોજ શ્રાવણ મહિનામાં હિમાચલ પ્રદેશમાં નૈના દેવીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ વરસાદને કારણે મંદિરમાં ભૂસ્ખલન થયું અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેના કારણે લગભગ 146 લોકો માર્યા ગયા હતા.
7/8
3 સપ્ટેમ્બર 2008ના રોજ રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં દેવીના દર્શન કરવા માટે ભક્તોમાં ધક્કામુક્કી થઈ ત્યારે ભાગદોડ મચી ગઇ હતી. દરમિયાન 224 લોકો માર્યા ગયા હતા.
3 સપ્ટેમ્બર 2008ના રોજ રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં દેવીના દર્શન કરવા માટે ભક્તોમાં ધક્કામુક્કી થઈ ત્યારે ભાગદોડ મચી ગઇ હતી. દરમિયાન 224 લોકો માર્યા ગયા હતા.
8/8
1 જાન્યુઆરી 2022ના રોજ જમ્મુના કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ અને ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા.
1 જાન્યુઆરી 2022ના રોજ જમ્મુના કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ અને ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
Embed widget