✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજદ્રોહના આરોપમાં અલ્પેશ કથિરીયાના વધુ બે દિવસ રિમાન્ડ મંજૂર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Aug 2018 07:43 PM (IST)
1

જોકે અલ્પેશ કથિરીયાએ દાવો કર્યો હતો કે આરોપીએ તપાસમાં પૂરતો સહકાર આપ્યો છે અને ખોટા કારણો ઉભા કરી અને પોલીસ રિમાન્ડની માગણી કરી રહી છે. અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અલ્પેશ કથિરીયાને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

2

ક્રાઇમબ્રાન્ચે રજૂઆત કરી હતી કે અલ્પેશ કથીરિયા પાસેથી ઘણા એવા મુદ્દાઓની તપાસ જરૂરી છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન આરોપીઓએ રૂપિયા ઉઘરાવ્યા હતા, આ સાથે જ કોલ ડિટેલ અને ટ્રાન્સ્ક્રિપ્ટમાં પણ આરોપીની ભૂમિકા છતી થાય છે ત્યારે નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ જરૂરી છે. રાજદ્રોહના ગુનામાં અને ષડયંત્રમાં આરોપીની સક્રિય ભૂમિકા છે ત્યારે અલગ-અલગ મુદ્દાઓ બાબતે તપાસ કરવા માટે પોલીસ કસ્ટડીમાં તેની તપાસ જરૂરી છે.

3

અમદાવાદ: રાજદ્રાહોના આરોપમાં અલ્પેશ કથિરીયાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસની રિમાંડની માંગ કરતા કોર્ટે 26 ઓગસ્ટ સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • હોમ
  • Photos
  • અમદાવાદ
  • રાજદ્રોહના આરોપમાં અલ્પેશ કથિરીયાના વધુ બે દિવસ રિમાન્ડ મંજૂર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.