શોધખોળ કરો

ખેડૂતો વતી સરકાર સાથે વાતચીત કરનાર અગત્યની કડી છે આ ડૉક્ટર, જાણો કોણ છે

1/5
1973માં એમબીબીએસ અને એમડી કર્યા બાદ તેઓ સરકારી સેવામાં જ રહ્યા હતા. તેઓ કોલેજ કાળના દિવસોમાં નોકરી દરમિયાન વિદ્યાર્થી સંઘ અને ડોક્ટરોના સંગઠનમાં હંમેશા સક્રિય રહ્યા હતા.
1973માં એમબીબીએસ અને એમડી કર્યા બાદ તેઓ સરકારી સેવામાં જ રહ્યા હતા. તેઓ કોલેજ કાળના દિવસોમાં નોકરી દરમિયાન વિદ્યાર્થી સંઘ અને ડોક્ટરોના સંગઠનમાં હંમેશા સક્રિય રહ્યા હતા.
2/5
ડોક્ટર દર્શનપાલ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના ખાનગીકરણ સામે છે. આ કારણે તેમણે ક્યારેય ખાનગી પ્રેક્ટિસ નથી કરી. 2002માં સરકારી ડોક્ટર તરીકે નોકરી છોડ્યા બાદ સામાજિક અને કિસાન સંગઠનો સાથે સક્રિય થયા અને ક્યારેય પાછું વળીને જોયું નથી.
ડોક્ટર દર્શનપાલ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના ખાનગીકરણ સામે છે. આ કારણે તેમણે ક્યારેય ખાનગી પ્રેક્ટિસ નથી કરી. 2002માં સરકારી ડોક્ટર તરીકે નોકરી છોડ્યા બાદ સામાજિક અને કિસાન સંગઠનો સાથે સક્રિય થયા અને ક્યારેય પાછું વળીને જોયું નથી.
3/5
પાલ જૂન મહિનાથી કેન્દ્રના આ પગલાનો વિરોધ કરી રહ્યા હોય તેવા  ખેડૂત નેતાઓમાં પૈકીના એક છે.  2002માં સરકારી નોકરી છોડીને ખેતી કરનાર પાલ આ વર્ષે યુનિયનના પંજાબ એકમના અધ્યક્ષ બન્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન સમિતિના વર્કિંગ ગ્રૂપના પણ સભ્ય છે. તેમને એક મોટા ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે.
પાલ જૂન મહિનાથી કેન્દ્રના આ પગલાનો વિરોધ કરી રહ્યા હોય તેવા ખેડૂત નેતાઓમાં પૈકીના એક છે. 2002માં સરકારી નોકરી છોડીને ખેતી કરનાર પાલ આ વર્ષે યુનિયનના પંજાબ એકમના અધ્યક્ષ બન્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન સમિતિના વર્કિંગ ગ્રૂપના પણ સભ્ય છે. તેમને એક મોટા ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે.
4/5
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂન સામે આજે ભારત બંધનું એલાન છે. ઘણા રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે. ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે અને આવતીકાલે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વધુ એક વખત વાટાઘાટો થશે. સમગ્ર કિસાન આંદોલનનાં કેન્દ્રમાં 70 વર્ષનાં ડૉ.દર્શન પાલ છે. તેઓ ક્રાંતિકારી કિસાન યુનિયનના પંજાબના અધ્યક્ષ છે અને સરકાર સાથે વાતચીત કરનાર અગત્યની કડી છે.
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂન સામે આજે ભારત બંધનું એલાન છે. ઘણા રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે. ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે અને આવતીકાલે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વધુ એક વખત વાટાઘાટો થશે. સમગ્ર કિસાન આંદોલનનાં કેન્દ્રમાં 70 વર્ષનાં ડૉ.દર્શન પાલ છે. તેઓ ક્રાંતિકારી કિસાન યુનિયનના પંજાબના અધ્યક્ષ છે અને સરકાર સાથે વાતચીત કરનાર અગત્યની કડી છે.
5/5
કૃષિ સચિવ સાથે વાતચીત માટે સાત સભ્યોની કમિટીમાં બલબીર સિંહ રાજેવાલ, ડૉ.દર્શન પાલ, સતનામ સિંહ સાની, જગજીત સિંહ, જગમેલ સિંહ, સુરજીત સિંહ અને કુલવંત સિંહને સામેલ કરવામાં આવ્યા છે.
કૃષિ સચિવ સાથે વાતચીત માટે સાત સભ્યોની કમિટીમાં બલબીર સિંહ રાજેવાલ, ડૉ.દર્શન પાલ, સતનામ સિંહ સાની, જગજીત સિંહ, જગમેલ સિંહ, સુરજીત સિંહ અને કુલવંત સિંહને સામેલ કરવામાં આવ્યા છે.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
Embed widget