✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોમનાથ મહાદેવને 101 કિલો ફૂલોની પાખડીઓથી શૃગાંર કરાયો, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2018 10:06 AM (IST)
1

વહેલી સવારે પ્રાતઃ મહાપૂજન બાદ સોમનાથ મહાદેવને પિતાંબર અને વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવેલ જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં આરતી બાદ જય સોમનાથ જયશ્રી કૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

2

સોમનાથ: શ્રાવણનો અંતિમ સોમવાર સાથે જ જન્માષ્ટમીના પ્રસંગે ભક્તો હરિ-હર તીર્થ ધામ સોમનાથ મંદિરમાં ઉમટ્યા હતાં. સવારે શિવભજનોની સાથે કૃષ્ણ ભક્તિમાં ભક્તો લીન થયા હતા.

3

સોમનાથ મંદિરમાં મહાદેવને શ્રાવણી સાતમ પર્વે કેસરી પુષ્પનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં 101 કિલો ફૂલની પાખડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને જોઈને ભક્તો ધન્ય બન્યા હતાં અને દર્શન કરવા માટે લાઈનો લાગી હતી.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • સોમનાથ મહાદેવને 101 કિલો ફૂલોની પાખડીઓથી શૃગાંર કરાયો, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.