✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરત: પોસ્ટમોર્ટમમાં નિવની હત્યાનું બહાર શું આવ્યું કારણ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 11:15 AM (IST)
1

ફાયરબ્રિગેડ દ્વારા મીંઢોળા નદી આસપાસના ખેતરથી લઈને દરિયા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંતે મરોલી નજીક મીંઢોળા નદી કિનારે રેલવે બ્રીજ નજીકથી માસૂમ નિવનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

2

ફોરન્સિક વિભાગના વડા ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે નિવનું મોત પાણીમાં ડુબી જવાથી થયું હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. નિવના શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી.

3

મરોલી બ્રિજ નીચેથી માસુમ નિવનો મૃતદેહ મળી આવ્યા બાદ પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ગુરુવારે સવારે ફોરેન્સીક વિભાગ દ્વારા નિવનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.

4

બારડોલી: બારડોલીના વણેસા ગામના નિશિતે સગા પુત્રને નદીમાં ફેંકી દીધો હતો. જેની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી જોકે 10માં દિવસે મરોલી નજીક મીંઢાળા નદીમાં પાણીનું સ્તર ઓછું થતાં નિવનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

  • હોમ
  • Photos
  • સુરત
  • સુરત: પોસ્ટમોર્ટમમાં નિવની હત્યાનું બહાર શું આવ્યું કારણ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.