✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ અઢી વર્ષના પુત્રની હત્યા કરનારા નિશિતને પત્નીના લગ્નેતર સંબંધોથી પુત્ર જન્મ્યો હોવાની થઈ શંકા ને.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jul 2018 01:06 PM (IST)
1

નિશિતે ગળે ઉતરે એવી કબૂલાત તો કરી લીધી છે પરંતુ છ દિવસથી નિવનો નદીમાં પત્તો મળતો ન હોઈ નિવનો અન્ય સ્થળે નિકાલ કર્યો છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

2

નિવ પ્રત્યે વધતી નફરતે ભયંકર રૂપ ધારણ કરતા માસૂમ બાળક નિવને કોથળામાં પેક કરીને નદીમાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ અપહરણ અને હાથમાંથી સરકી જવાની વાતો ઘડી કાઢી હતી.

3

નિશિતે કરેલી આખરી કબૂલાત મુજબ છેલ્લા લગભગ એકાદ વર્ષથી પત્ની બ્રેનાના ચારિત્ર પર શંકા હતી. જેથી નિવ પોતાનું બાળક ન હોવાનો એને વહેમ હતો. જે સમય સાથે નફરતમાં પરિણામતા બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો.

4

પત્ની બ્રેના અને નિશિત બંન્નેના પ્રાથમિક નિવેદનમાં પુત્રીની ઝંખના હોવાની દીકરાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જે વાત પોલીસ સહિત ગ્રામજનોને પણ ગળે ઉતરતી ન હતી. રિમાન્ડ દરમિયાન પોલીસગીરીનો તાપ સહન ન થતાં હકીકત સાથે નિશિતે વટાણા વેરી નાખ્યાં હતાં.

5

માસુમ નિવના અપહરણની વાર્તા ઘડી નાંખનાર નિશિતે આખરે હત્યા કબૂલી લેતા પોલીસે હત્યાના ગુના હેઠળ ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પર છે.

6

સુરત: પલસાણા ચકચારી નિવ હત્યા કેસમાં પોલીસે લાલ આંખ કરતા નિશિત આખરે નિવ પોતાનું બાળક ન હોવાથી નદીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી લીધી હતી. છેલ્લા 9 મહિનાથી નિશિતને પત્નીના ચારિત્ર્ય પર શંકા થતાં નિવથી નફરત થઈ ગઈ હતી.

  • હોમ
  • Photos
  • સુરત
  • સુરતઃ અઢી વર્ષના પુત્રની હત્યા કરનારા નિશિતને પત્નીના લગ્નેતર સંબંધોથી પુત્ર જન્મ્યો હોવાની થઈ શંકા ને.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.