✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘સરકારે બે મહિનામાં અનામત આપવા પાટીદારોને ઘેર આવવું પડશે’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2017 10:33 AM (IST)
1

2

3

આ સર્વધર્મ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ ખાતે હળવદ તાલુકા પાટીદાર આંદોલન સમિતી દ્વારા હળવદ તાલુકાના ટીકરગામેના માધવનગર ગામ ખાતે સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયુ હતું.

4

તેણે જણાવ્યું કે, અમારી આ લડાઈ પાટીદાર સમાજને થઈ રહેલા અન્યાય સામે છે ને પાટીદાર સમાજે તેની તાકાત બતાવી છે તે જોતાં અનામત આપ્યા વિના કોઈનો છૂટકો નથી. માત્ર બે મહિનામાં જ સરકારે પાટીદાર સમાજને ઘેર જઈને અનામત આપવી પડશે.

5

આ મહાસભામાં ગુજરાત અનામત આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરૂદ્ધ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અમારા પાટીદાર સમાજના ખેડૂત હોય કે વિધવા બેન હોય, તેમના સંતાનને 200માંથી 190 માર્કસ આવ્યા હોય તેમ છતાં પણ કોલલેટર ન આવે તેનો વિરોધ છે.

6

હળવદ: હળવદ પાટીદાર આંદોલન સમિતી દ્વારા આયોજીત સર્વધર્મ મહાસભામાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે હુંકાર કર્યો કે, ગુજરાત સરકારે બે મહિનામાં જ પાટીદાર સમાજને અનામત આપવા માટે પાટીદારોના ઘેર આવવું પડશે.

  • હોમ
  • રાજકોટ
  • ‘સરકારે બે મહિનામાં અનામત આપવા પાટીદારોને ઘેર આવવું પડશે’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.