✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને ભાજપના ક્યા નેતા સાથે થઈ બોલાચાલી? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2018 09:12 AM (IST)
1

જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના બીજા રાઉન્ડમાં ભાજપના કુંવરજી બાવળિયાને 9050 મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 7806 મતો મળ્યાં છે. આ ઉપરાંત નોટાને 263 મત મળ્યાં છે. પ્રથમ રાઉન્ડમાં ભાજપને 4705 અને કૉંગ્રેસને 3326 મત મળ્યાં હતાં. જોકે હાલ ભાજપ આગળ છે.

2

આ મતગણતરી આજે જસદણની મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. મતગણતરી કેન્દ્ર પર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને અવસર નાકિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે બંને પક્ષના નેતાઓએ બંનેને છૂટા પાડ્યા હતા અને મામલો થાળો પાડ્યો હતો.

3

જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને જસદણમાં ભારે રોમાંચક માહોલ હતો. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ ચકમક ઝરી હતી.

  • હોમ
  • રાજકોટ
  • જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને ભાજપના ક્યા નેતા સાથે થઈ બોલાચાલી? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.