✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ અપરણીત યુવકને મામી સાથે બંધાયા સંબંધ, પતિ બહાર ગયો હતો ત્યારે બંનેએ શું કર્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2018 11:28 AM (IST)
રાજકોટઃ અપરણીત યુવકને મામી સાથે બંધાયા સંબંધ, પતિ બહાર ગયો હતો ત્યારે બંનેએ શું કર્યું? જાણો વિગત
1

પોલીસે જણાવ્યું હતું કે, મહિલાનો પતિ બે દિવસ પહેલાં રાજકોટ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ઘેર એકલા રહેલા કુંવારા ભાણેજ અને પરિણીત મામીએ અંતિમ પગલું ભરી લેતાં રહસ્યના અનેક તાણાંવાણાં સર્જાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભોજાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

2

ઉપલેટાઃ ઉપલેટા નજીક આવેલા તલંગાણામાં મામી, ભાણેજે એકસાથે ગળાફાંસો ખાઈ આપઘાટ કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોઈ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

3

મળતી માહિતી મુજબ, તલંગણામાં રહેતાં અને ખેતર વાવીને ગુજરાન ચલાવતા વજુભાઈ સોલંકીની પત્ની શીતલબેન (ઉ.વ.30) અને તેમનાં ભાણેજ ભાવેશ બાબુભાઇ શિહોરા (ઉ.વ.24)એ દિનેશભાઈ વાછાણીનાં ડેલામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહો ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયા ત્યારે આગેવાનો ઉમટી પડ્યા હતા. શીતલબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જ્યારે ભાવેશ અપરણિત છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ અપરણીત યુવકને મામી સાથે બંધાયા સંબંધ, પતિ બહાર ગયો હતો ત્યારે બંનેએ શું કર્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.