સુરત શહેરનાં ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું હતું. ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા વીજ વાયર ખેંચાયા હતા, જેના કારણે ચોકમાં બે થાંભલા જીવંત વીજ વાયર સાથે રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ એક રીક્ષાને નુકસાન થયું છે.