ભરૂચના દેરોલ પાટિયા પાસે શ્વેતાંબર જૈન સમાજના 6 સાધ્વીજી પર થયેલા હુમાલને લઈને પાદરા સમસ્ત જૈન સમાજ માં ઘેરા પ્રત્યાઘાતો. હુમલાને લઈને પાદરા શ્વેતાંબર જૈન અને દિગબર જૈન સંઘ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીને હુમલાખોરને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી.