શોધખોળ કરો

શું આજે LSG સામે હારતા જ પ્લેઓફમાંથી બહાર થઈ જશે CSK? જાણો ચેન્નાઈનું સમગ્ર સમીકરણ

CSK IPL 2026 Playoff Equation: ચેન્નાઈ આજે લખનૌ સામે મેચ રમવાનું છે. જો CSK આ મેચ હારી જશે, તો શું ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ જશે? ચાલો જોઈએ કે સમીકરણો શું સૂચવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 18 પોઈન્ટ્સ સાથે CSK ની પ્લેઓફ ટિકિટ પાક્કી.

Chennai Super Kings IPL 2026 Playoff Equation: આજે (15 મે) IPL 2026 નો 59મો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઇકાના સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફની દૃષ્ટિએ CSK માટે આ મેચ ખૂબ જ મહત્વની રહેશે કારણ કે લખનૌ તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે. તો હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આજે લખનૌ સામે હારતાની સાથે જ ચેન્નાઈની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ જશે? ચાલો જાણીએ રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ વાળી ચેન્નાઈના પ્લેઓફનું આખું ગણિત શું છે.

 

આજે CSK સીઝનમાં પોતાની 12મી લીગ મેચ માટે મેદાન પર ઉતરશે. 11 મેચ રમી ચૂકેલી ચેન્નાઈએ 6 માં જીત મેળવી છે અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રદર્શન સાથે ટીમ પાસે 12 પોઈન્ટ્સ છે. તો ચાલો જાણીએ કે આજની મેચમાં હાર અને જીત સાથે ચેન્નાઈનું પ્લેઓફ કેવું દેખાશે.

આ પણ વાંચો...કોણ હોવો જોઈએ ટીમ ઈન્ડિયાનો આગામી T20 કેપ્ટન? રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને ગણાવ્યો મજબૂત દાવેદાર

જો CSK મેચ હારી ગઈ, તો?

જુઓ, સમીકરણ સાદું છે. જો આજે લખનૌ સામે ચેન્નાઈ હારી જાય છે, તો પછી 12 મેચોમાં તેમની પાસે 12 પોઈન્ટ્સ હશે. પછી ટીમે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બાકીની બંને મેચ કોઈપણ સંજોગોમાં જીતવી પડશે, જેથી 16 પોઈન્ટ્સ સુધી પહોંચી શકાય. જોકે ઘણી વખત 16 પોઈન્ટ્સ પણ ટોપ-4 માં જગ્યા બનાવવા માટે પૂરતા હોતા નથી. આ સાથે ટીમે નેટ રનરેટ પણ સારો રાખવો પડશે.

હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સની ટીમો 16-16 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ક્રમશઃ પહેલા અને બીજા સ્થાને છે. ટેબલની વર્તમાન સ્થિતિ જોઈને એવું લાગે છે કે ચારથી વધુ ટીમો 16 પોઈન્ટ્સ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ટીમોએ નેટ રનરેટ મજબૂત રાખવો પડશે.

જીત સાથે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ

બીજી તરફ, લખનૌ સામેની જીત સાથે ચેન્નાઈ કોઈ પણ મુશ્કેલી કે અડચણ વગર પ્લેઓફની રેસમાં બની રહેશે. બાકીની ત્રણેય મેચ જીતીને ચેન્નાઈ 18 પોઈન્ટ્સ સુધી પહોંચી શકે છે. આ સાથે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ જશે. હવે જોવું રસપ્રદ રહેશે કે આજે લખનૌ સામે ટીમ કેવું પ્રદર્શન કરે છે.         

Frequently Asked Questions

CSK ના હાલના પોઈન્ટ્સ કેટલા છે?

CSK એ 11 મેચો રમી છે, જેમાં 6 જીત અને 5 હાર સાથે 12 પોઈન્ટ્સ મેળવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
Advertisement

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Embed widget