શોધખોળ કરો

ICC ODI Rankings: રોહિત શર્માની વન-ડેમાં ધમાલઃ દુનિયાનો નંબર-1 બેટ્સમેન બન્યો, સિડનીમાં સદીનો ફાયદો

ICC ODI Rankings: ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં, વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે અણનમ ૧૬૮ રનની ભાગીદારી કરીને ભારતને ૯ વિકેટથી વિજય અપાવ્યો હતો

ICC ODI Rankings: ICC એ તેની રેન્કિંગ અપડેટ કરી છે, જેમાં રોહિત શર્મા વિશ્વનો નવો નંબર 1 ODI બેટ્સમેન બન્યો છે. આ સ્થાન પહેલા શુભમન ગિલ પાસે હતું, જે હવે ત્રીજા સ્થાને સરકી ગયું છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, બીજી ODIમાં અડધી સદી (73) અને ત્રીજી ODIમાં અણનમ 121 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ થર્ડ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો.

ICC એ બુધવાર, 29 ઓક્ટોબરના રોજ તેની રેન્કિંગ અપડેટ કરી. રોહિત શર્મા ODI બેટ્સમેનોમાં બે સ્થાન ઉપર આવીને નંબર 1 પર પહોંચી ગયો છે. રોહિતના 781 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે શુભમન ગિલ 745 સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 764 સાથે બીજા સ્થાને છે.

વિરાટ કોહલીને થયુ નુકસાન
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં, વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે અણનમ ૧૬૮ રનની ભાગીદારી કરીને ભારતને ૯ વિકેટથી વિજય અપાવ્યો. કોહલીએ ૮૧ બોલમાં ૭૪ રન બનાવ્યા, પરંતુ કોહલીને ICC રેન્કિંગમાં નુકસાન થયું છે. આ મેચ પહેલા, કોહલી સતત બે વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો. ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે વિરાટ કોહલી સતત બે વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો.

વિરાટ કોહલી ICC ODI બેટિંગ રેન્કિંગમાં એક સ્થાન ગુમાવી ચૂક્યો છે, જે ૫માથી ૬ઠ્ઠા સ્થાને આવી ગયો છે. તેના ૭૨૫ રેટિંગ પોઈન્ટ છે. રોહિત કોહલી અને શ્રેયસ ઐયર પછી આ યાદીમાં ટોચના ૧૦ બેટ્સમેનોમાં સ્થાન મેળવનાર ત્રીજો ભારતીય છે.

                                                                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Advertisement

વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન
Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
Embed widget