✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિન્ડીઝ ટીમ સામે જીતના આશિર્વાદ લેવા ભારતીય ટીમ ક્યા પ્રખ્યાત મંદિરમાં પહોંચી? કોણે કોણે પહેરી સફેદ ધોતી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2018 10:03 AM (IST)
1

તિરુવનંતપુરમઃ વનડે સીરીઝના પાંચમી અને છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાવવાની છે. આ મેચ ખાસ છે કેમકે આ મેચમાં સીરીઝ વિજેતોનો નિર્ણય થવાનો છે.

2

3

ઉલ્લેખનીય છે કે, પદ્માનાભ સ્વામી મંદિર ભારતના મુખ્ય વૈષ્ણવ મંદિરોમાં સામેલ છે. આને 16મી સદીમાં બનાવવામાં આવ્યુ હતું. માન્યતા છે કે સૌથી પહેલા આ સ્થાનેથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી હતી.

4

બુધવાર ટીમ ઇન્ડિયા સારી એવી નેટ પ્રેક્ટિસ કરી. આની સાથે ટીમ ઇન્ડિયા તિરુવનંતપુરમના પ્રખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરમાં દર્શન કરવા ગયા હતા.

5

ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવન, ફાસ્ટ બૉલર ઉમેશ યાદવ અને કોચ રવિ શાસ્ત્રી ભગવાન વિષ્ણુના આ પ્રખ્યાત મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ ત્રણેય આ દરમિયાન સફેદ ધોતી પહેરી હતી, જે આ મંદિરમાં દર્શન કરવાવાળા વ્યક્તિઓને પહેરવાની હોય છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિન્ડીઝ ટીમ સામે જીતના આશિર્વાદ લેવા ભારતીય ટીમ ક્યા પ્રખ્યાત મંદિરમાં પહોંચી? કોણે કોણે પહેરી સફેદ ધોતી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.