✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક-રાહુલના વિવાદ પર ભારતના આ સ્ટાર ખેલાડીએ કર્યો બચાવ, જાણો શું કહ્યું....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2019 08:09 AM (IST)
1

જ્યારે વિવાદે લઇને ગાંગુલીનું માનવું છે કે લોકો ભુલ કરતા હોય છે અને તેને લઇને આપણે વધારે આગળ ન વધવું જોઇએ, મને વિશ્વાસ છે કે જેને પણ આવું કર્યું છે તે ફરી વખત ક્યારેય પણ આવું પગલું નહીં ભરે અને આગળ જતા સારા માણસ બનશે. આપણે માણસ છીએ મશીન નથી કે હંમેશા એકદમ પરફેક્ટ બનીને રહી શકીએ. આપણે આ વાતને લઇને આગળ વધી જવું જોઇએ અને ભવિષ્યમાં આવી કોઇ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

2

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિવાદોમાં ફસાયેલ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલનો બચાવ કરતાં કહ્યું કે, લોકો ભૂલ કરે છે પરંતુ બધાએ તેનાથી આગળ વધતા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવું ફરી ન થાય.

3

ગાંગુલીએ એક કાર્યક્રમ દરમિયાન આ વિવાદને લઇને ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાહુલ અને હાર્દિકનો કથિત વિવાદાસ્પદ કૉફી વિથ કરણ શૉનો એપિસોડ જોયો નથી કે જેમાં તેમના દ્વારા મહિલાઓને લઇને કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે તેમ છતા ભારતીય ટીમના પૂર્વ કપ્તાને આ બન્ને ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • હાર્દિક-રાહુલના વિવાદ પર ભારતના આ સ્ટાર ખેલાડીએ કર્યો બચાવ, જાણો શું કહ્યું....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.