અસ્મિતા વિશેષ: જાંબાઝ
gujarati.abplive.com | 03 Dec 2021 04:38 PM (IST)
પોરબંદરના દરિયા કિનારેથી આ કાફલો અરબી સમુદ્રમાંથી થઈને જખૌના દરિયે જવા રવાના થયો. આ શિપથી દરિયાઈ સીમા સુરક્ષિત છે. આ દરિયામા કરવામાં આવશે સ્પીડ બોટનું રિહર્સલ. માછીમારોને બચાવવા કામગીરી પણ કરાશે.