યોગ ભગાવે રોગઃ નાડીતંત્રના વિકારથી બચવા કરો માત્ર આટલું, જુઓ આ વીડિયો
abp asmita | 27 Mar 2022 09:53 AM (IST)
નાડીતંત્રના વિકાર અનેક બિમારીઓને નોતરી શકે છે. જેના માટે અનુલોમ વિલોમ, બ્રાહ્મરી કરવાથી રાહત રહે છે. આટલું જ નહીં આ કરવાથી મનની શાંતિ પણ મળશે.