✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હરજાણીને પાર્ટીમાં લઈ જઈ પતાવી દેવાયો, તેના ક્યા ખાસ માણસોએ જ કરી હત્યા ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Oct 2016 10:41 AM (IST)
1

તેણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે દારૂના ધંધામાં એકહથ્થુ શાસન જમાવવા માટે મુકેશની હત્યા કરાઇ છે. મુકેશની બહેને પણ આક્રંદ સાથે જણાવ્યું હતું કે ભાઇની હત્યા કરનાર કોઇને છોડતા નહીં. મોડી રાતે મુકેશને મૃત જાહેર કરાતા સ્વજનોએ રોકકળ મચાવી હતી.

2

વિજયનો દાવો છે કે લાલુ સિંધી સહિતના બધા આજે મુકેશ સાથે પાર્ટીમાં ગયા હતા અને ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે ગોળીઓ છોડાઈ. આ ગોળીબારમાં મુકેશને જ ગોળીઓ વાગી તેના પરથી સ્પષ્ટ છે કે મુકેશની હત્યા કાવતરૂં ઘડીને આ લોકોએ જ કરી છે.

3

સતત મુકેશ સાથે રહેતા વિજયના કહેવા પ્રમાણે તેની સાથે કામ કરનારા લાલુ સિંધી, અજ્જુ, વિજુ અને અડ્ડો સહિતના શખ્સોએ તેની હત્યા કરી છે. અગાઉ લાલુ સિંધીએ મુકેશને ધમકી પણ આપી હતી અને તેણે એ ધમકીનો અમલ કરીને મુકેશને પતાવી દીધો હતો.

4

વડોદરાઃ કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા તેના જૂના સાથી લાલુ સિંધી સહિતના શખ્સોએ કરાવી હોવાનો આક્ષેપ મુકેશના ખાસ માણસ ગણાતા વિજય મોખરાએ કર્યો છે. મોખરાએ જાહેરમાં બળાપો વ્યકત કર્યો હતો કે મુકેશની હત્યા કોણે કરી છે તે મને ખબર છે.

  • હોમ
  • વડોદરા
  • હરજાણીને પાર્ટીમાં લઈ જઈ પતાવી દેવાયો, તેના ક્યા ખાસ માણસોએ જ કરી હત્યા ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.