Hun To Bolish : હું તો બોલીશ : ખોટી રીતે બનેલા ખેડૂતોની ખેર નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : ખોટી રીતે બનેલા ખેડૂતોની ખેર નહીં!
સૌરાષ્ટ્રમાં બિન ખેડૂત તરીકે ધરખેડ અને ગણોતની જમીન મેળવેલા લોકો સામે હવે થશે કડક કાર્યવાહી.. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત પતાવટ સુધારા વિધેયક પસાર કરી નિયમો બનાવ્યા વધુ કડક. ઘરખેડ ગણોતની જમીન ભોગવનાર લોકો પાસેથી આવી જમીન સરકાર પરત મેળવી મૂળ માલિકને જમીન આપશે. મૂળ માલિક હયાત ના હોય તેવા કિસ્સામાં જમીન થશે શ્રી સરકાર... માત્ર એટલું જ નહીં ઘરખેડ કે ગણોતની જમીનનો ભોગવટો કરનાર, બિન ખેડૂત પાસેથી સરકાર ત્રણ ગણી જંત્રી દંડ સ્વરૂપે વસૂલશે. આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા કલેકટરને સોંપવમાં આવી છે. સુધારા વિધેયકને રાજ્યપાલની મંજૂરી મળતા નિયમો અમલી કરાશે.























