શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?

આવતીકાલે જગદીશ વિશ્વકર્માનો રાજકોટનો કાર્યક્રમ નિર્ધારિત છે ત્યારે ગુરૂવારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પ્રબળ શક્યતા છે.. વિસ્તરણ બાદ ગુરૂવારે સાંજે કેબિનેટની બેઠક મળવાની પણ અટકળો છે.....ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં હાલ કૂલ મંત્રીઓની સંખ્યા 17ની છે.....તે પૈકી દસથી અગિયાર મંત્રીઓને પડતા મુકાય તેમજ 14થી 16 ધારાસભ્યોને મંત્રી તરીકેના શપથ લેવડાવાય તેવો પણ સૂત્રોનો દાવો છે.. હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્ય મંત્રીઓને પ્રમોશન મળે તેમજ અન્ય મંત્રીઓના ખાતા બદલાય તેવી પણ શક્યતા છે.. જો કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને શપથવિધી માટે રાજ્યપાલનો સમય મગાયો હોય તેવા કે વિસ્તરણ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી....રાજ્યપાલ હાલ હરિયાણા કુરુક્ષેત્ર છે.....નવા મંત્રીમંડળમાં જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયેશ રાદડીયા, ઉદય કાનગડ, સંજય કોરડીયા, પી.સી.બરંડા, પ્રદ્યુમન વાજા, દર્શનાબેન, ચૈતન્યસિંહ ઝાલા, અનિરુદ્ધ દવે અને અર્જૂન મોઢવાડીયાનો સમાવેશ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે....જો કે કુબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા, કનુ દેસાઈ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓની બાદબાકીની પણ ચર્ચા છે....જ્યારે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનતા તેમની જગ્યાએ પણ કોઈ મંત્રી લેવાશે....

દક્ષિણ ગુજરાતથી કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરિયા, મુકેશ પટેલ, કુંવરજી હળપતિ મંત્રી આ પૈકી કોણ રહેશે...શું જયરામ ગામિતનો સમાવેશ થશે....

સૌરાષ્ટ્રથી હાલ મંત્રીમંડળમાં રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, મુળુભાઈ બેરા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી મંત્રી છે....આ પૈકી કોણ રહેશે....શું જીતુભાઈ વાઘાણી, અર્જૂનભાઈ મોઢવાડિયા, રીવાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, સંજયભાઈ કોરડિયા, ઉદયભાઈ કાનગડ , પ્રદ્યુમનભાઈ વાજાનો સમાવેશ થશે.... 

ઉત્તર ગુજરાતથી હાલ મંત્રીમંડળમાં ઋષિકેશભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, ભીખુસિંહ પરમાર મંત્રી છે....આ પૈકી કોણ રહેશે....શું પી.સી. બરંડા, લવિંગજી ઠાકોરનો સમાવેશ થશે....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-વેડિંગ ફોટોશૂટ, સંસ્કૃતિનું પતન ?
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-વેડિંગ ફોટોશૂટ, સંસ્કૃતિનું પતન ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન
Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
Embed widget