Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
ગુજરાતના પાટીદાર સમાજે ઘણી પ્રગતિ કરી. પાટીદાર સમાજના પરિવર્તનનો ઈતિહાસ લખાવો જોઈએ. ગુજરાત અને પાટીદાર સમાજનો વિકાસ સમાંતર. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનો ફાળો મહત્વનો. પાટીદાર સમાજમાં ત્યાગ, પ્રમાણિકતા, મહેનત, દેશભક્તિ. આટલુ મોટું પરિવર્તન ઓછા સમાજો કરી શકે છે. તમામ ક્ષેત્રે પાટીદાર સમાજે દબદબો જમાવ્યો. જે ક્ષેત્રમાં ગયા તેનું નેતૃત્વ કરતા થયા. અન્ય સમાજ માટે મોડલ ઉભું કરવાની જવાબદારી. ગંગા સાગરથી ગંગોત્રી સુધી ભાજપનો ભગવો. દેશના 80 ટકા વિસ્તાર પર ભાજપનું શાસન.
અમદાવાદમાં મા ઉમિયાધામ કેમ્પસનું લોકાર્પણ. સોલામાં બોય્ઝ-ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ. ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ. શૈક્ષણિક સંકૂલ આધુનિક સુવિધાથી સજ્જ. લિફ્ટ, લાઈબ્રેરી, ગેમિંગ ઝોન જેવી સુવિધા. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંચાલિક શૈક્ષણિક સંકૂલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર.





















