Chaitar Vasava: MLA તરીકે બાદબાકી એ મારું નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાનઃ ચૈતર વસાવા

Continues below advertisement

Chaitar Vasava: MLA તરીકે બાદબાકી એ મારું નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાનઃ ચૈતર વસાવા

નર્મદા જિલ્લામાં નવા તાલુકાના શુભારંભમાં આમંત્રણ ન મળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. નર્મદા જિલ્લાના નવા ચિકદા તાલુકાને લઈને આજે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.. મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા અને કલેક્ટર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે પોતાને આમંત્રણ ન મળ્યું હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો.. સાથે જ મંચ પરથી આવી ભૂલ બીજી વખત ન થાય તે બાબતે ધ્યાન દોર્યુ.. ચૈતર વસાવાએ કહ્યું કે ધારાસભ્ય તરીકે બાદબાકી એ મારૂ નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાન છે.. મને આમંત્રણ નથી મળ્યું.. વિસ્તારના લોકોએ જાણ કરી એટલે આવ્યો છું.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola