મહીસાગરઃ સગીરાના મોતને લઇને મોટો ખુલાસો, વીડિયોમાં જુઓ કઇ રીતે થયુ હતુ મોત...
Continues below advertisement
મહીસાગર જિલ્લાના સંતરામપુરના પીલોદરા ગામે થયેલા સગીરાના મોતને લઇને મોટો ખુલાસો થયો છે. ખેતરમાં મુકાયેલા કરંટને લીધે સગીરાનુ મોત થયો હોવાના ચોંકાવનારો ખુલાસો થયો છે.
Continues below advertisement