ન્યૂઝરૂમ લાઈવ: હિંમતનગરમાં થયેલા પથ્થરમારા મામલે 144 કલમ લાગુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Apr 2022 07:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિંમતનગરમાં થયેલા પથ્થરમારા મામલે 144 કલમ લાગુ કરવામાં આવી છે. તો સાથે જ સહનતી જળવાઈ રહે તે માટે પણ લોકોને અપીલ કરી છે. પૂર્વ નિયોજિત કાર્ય હોવાની કલમ પણ ઉમેરવામાં આવી છે. રાજકોટમાં આઇપીએલ સટ્ટાકાંડ મામલે સહકારી આગેવાનોના નામ ખુલી રહયા છે.