શોધખોળ કરો

Sthanik Swaraj Election 2025: મનપાની ચૂંટણી પહેલા અનામત બેઠકોનું નવું માળખું જાહેર

રાજ્યની જૂની છ મહાનગરપાલિકા અને નવી નવ મહાનગર પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ પછી હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકા ઉપરાંત નવી બનેલી મહાપાલિકાઓની ચૂંટણી યોજાશે.

રાજ્ય ચૂંટણી આયોગે છ મહાપાલિકાઓની વોર્ડ પ્રમાણે અનામત અને જનરલ બેઠકોનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાપાલિકાની 192 બેઠકો પર 33 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓમાટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અને અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રખાઈ છે. આવી જ રીતે સુરત મહાપાલિકાની 120 બેઠકો પર 33 અનામત મુજબ 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 40 અને 80 કુલ અનામત બેઠકો રાખવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટે 3, પછાત વર્ગ માટે 32 અને અનુસૂચિત જનજાતિ માટે ચાર બેઠકો અનામત રખાઈ છે.

આવી જ રીતે વડોદરા મહાપાલિકાની 76 બેઠકો પર 33 ટકા મહિલા અનામત મુજબ 38 બેઠક રખાઈ છે. જ્યારે સામાન્ય વર્ગની 22 અને 54 અનામત બેઠક રખાઈ છે. જેમાં અનુસૂચિત જાતિ માટે પાંચ, પછાત વર્ગ માટે 21, અનુસૂચિત જનજાતિ માટે 3 બેઠક અનામત રખાઈ છે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો મનપાની કુલ 72 બેઠકો છે. 33 ટકા મુજબ 36 બેઠક અનામત છે. સામાન્ય વર્ગ માટેની 22 અને અનામતની 50 બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ માટે પાંચ, પછાત વર્ગ માટે 19 અને અનુસૂચિત જનજાતિ માટે એક બેઠક અનામત રખાઈ છે.

ગુજરાત વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Gujarat ATS: ગાંધીનગર પાસેથી ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
સરકારની અપીલ, આ એપ વિના ફોન યુઝ ના કરો, છેતરપિંડી અને હેકિંગથી બચાવશે
સરકારની અપીલ, આ એપ વિના ફોન યુઝ ના કરો, છેતરપિંડી અને હેકિંગથી બચાવશે
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
સરકારની અપીલ, આ એપ વિના ફોન યુઝ ના કરો, છેતરપિંડી અને હેકિંગથી બચાવશે
સરકારની અપીલ, આ એપ વિના ફોન યુઝ ના કરો, છેતરપિંડી અને હેકિંગથી બચાવશે
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IPLના યુવા ઓલરાઉન્ડરે યુવતી પર લગાવ્યો બ્લેકમેઈલિંગનો આરોપ, ઈન્ટરનેશનલ નંબરોથી મળી રહી છે ધમકીઓ
IPLના યુવા ઓલરાઉન્ડરે યુવતી પર લગાવ્યો બ્લેકમેઈલિંગનો આરોપ, ઈન્ટરનેશનલ નંબરોથી મળી રહી છે ધમકીઓ
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
Embed widget