શોધખોળ કરો

Bhaurch News: ભરૂચના કાંકરીયામાં ધર્માંતરણના ષડયંત્રના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

ભરૂચના કાંકરીયા ગામે ધર્માંતરણના ષડયંત્રના કેસમાં હાઈકોર્ટનો 54 પેજનો વિસ્તૃત ઓર્ડર.. તપાસ અને ટ્રાયલ સામે સ્ટેની માગ હાઈકોર્ટે ફગાવી.. તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવતા હાઈકોર્ટે અવલોકન કર્યુ કે આ માત્ર ધર્માંતરણનો નહીં પણ લાર્જર કોન્સ્પીરન્સીનો જ ભાગ છે.. તપાસ એજન્સીએ ષડયંત્રના મુળ સુધી પહોંચવુ જોઈએ.. ભાગેડુ આરોપી અને અરજદાર અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ભૂમિકાને લઈને કોર્ટે ટીકા કરતા કહ્યું કે ભાગેડુ આરોપી FIR પહેલા વિદેશથી 25 વખત ભારત આવ્યો.. પણ FIR બાદ એકપણ વખત ભારત આવ્યો નથી.. આ માત્ર એક વ્યક્તિના ધર્માંતરણનો નહીં પણ રાષ્ટ્રીય કક્ષાના એક મોટા અને ખતરનાક ષડયંત્રનો એક ભાગ હોવાનું કોર્ટનું અવલોકન છે.. સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદે સુપ્રીમ કોર્ટ આ કેસનું સંજ્ઞાન લે તેવી માગ કરી.. સાથે જ પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવાતા ધાર્મિક સ્વાતંત્રતાનું ઉલ્લંઘન થયું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદે આરોપ લગાવ્યો.. તો મુક્તાનંદ સ્વામીએ પ્રતિક્રિયા આપી કે હિન્દુ ધર્મ વિરૂદ્ધ ઈસાઈ ધર્માંતરણ બાદ હવે ઈસ્લામ ધર્માંતરણ શરૂ થયું છે.. આ આધ્યાત્મિક ઉન્નતી માટે નહીં, પરંતુ ઈસ્લામીકરણ માટે કરવામાં આવેલ ષડયંત્ર છે.. 

ગુજરાત વિડિઓઝ

Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Ahmedabad news: અમદાવાદમાં 2024માં સૌથી વધુ દૂષિત પાણી, છેલ્લા ત્રણ વર્ષના સેમ્પલના પરિણામ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
Embed widget