યોગ ભગાવે રોગઃ દરરોજ શેરડી ખાવાથી શું થાય છે ફાયદાઓ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jan 2021 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યોગ ભગાવે રોગઃ દરરોજ શેરડી ખાવાથી લીવરની સમસ્યામાં ફાયદો થાય છે. સવારે ફળફળાદી ખાવી જોઇએ. સરગવાનો પ્રયોગ પણ વધુ કરવો જોઇએ. પેટની સમસ્યામાં ચક્કી આસન કરો.