શોધખોળ કરો
Advertisement
ધૈર્યરાજસિંહની વ્હારે આવી રૂપાણી સરકાર, જાણો કેટલા લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત?
સરકારે ધૈર્યરાજસિંહને 10 લાખની સહાયની જાહેરાત કરી છે. SMA-1 ટાઈપની બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહની મદદે સરકાર આવી છે. ધૈર્યરાજની સારવાર અર્થે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 10 લાખની સહાય આપવામાં આવી છે. અગાઉ ધારાસભ્ય, સાંસદ સભ્યો પણ સહાય ચૂકવવાની રજૂઆત કરી ચૂક્યા છે.રાજ્યની જનતા પણ ધૈર્યરાજની યથાશક્તિ સહાય આપી સારવાર માટે મદદ કરી રહી છે.
રાજનીતિ
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion