PM કિસાન સન્માન નિધિનો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થશે.



દેશભરના કરોડો ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે



આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા થાય છે.



પરંતુ અનેક ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નહીં મળે.



જે ખેડૂતોએ પોતાના ખાતામાં ઈ કેવાયસી નથી કરાવ્યું



પીએમ કિસાન યોજના હેઠળ તેમના ખાતામાં પૈસા નહીં આવે



જે ખેડૂતોના બેંક ખાતા, નામ કે દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની વિસંગતતા હોય.



સ્કીમના પૈસા તેમના ખાતામાં પણ નહીં આવે



ઇ-કેવાયસી પછી, આવા ઘણા ખેડૂતોની ઓળખ પણ કરવામાં આવી છે.



જેમાં એક જ પરિવારના ઘણા લોકો આ યોજનો લાભ લઈ રહ્યા છે.



આવા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નહીં આવે.