ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.
ABP Asmita

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.



BCCIએ શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.
ABP Asmita

BCCIએ શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.



કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની જાહેરાત કરી છે.
ABP Asmita

કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની જાહેરાત કરી છે.



વિજય હજારે ટ્રોફીમાં 752ની એવરેજથી રન બનાવનાર કરુણ નાયરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.
ABP Asmita

વિજય હજારે ટ્રોફીમાં 752ની એવરેજથી રન બનાવનાર કરુણ નાયરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.



ABP Asmita

ODI વર્લ્ડ કપ 2023 રમનાર મોહમ્મદ સિરાજને ટીમમાં જગ્યા મળી નથી.



ABP Asmita

રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને શ્રેયાર અય્યરને ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યા છે.



ABP Asmita

ટીમમાં ઋષભ પંત અને કેએલ રાહુલ વિકેટકીપરની ભૂમિકા નિભાવશે.



ABP Asmita

ટીમમાં ઓલરાઉન્ડર તરીકે વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.



ABP Asmita

કુલદીપ યાદવને સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે ટીમમાં જગ્યા મળી છે.



ABP Asmita

ઝડપી બોલર તરીકે લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા મોહમ્મદ શમીને ટીમમાં અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહની સાથે સામેલ કરવામાં આવ્યા છે.