આ વસ્તુથી નેગેટિવ ઉર્જાનો થશે સંચાર

ઘરમાં આ 5 વસ્તુઓને ન રાખો

ઘરમાં કલહનું વાતાવરણ સર્જાશે

મહાભારતનું ચિત્ર ક્યારેય ન રાખો

ઘરમાં તણાવ અને ક્લેશ સર્જાઇ શકે છે

નટરાજની મૂર્તિ ન રાખશો

તૂટેલા કાચથી નકારાત્મક ઉર્જાનો થાય છે સંચાર

તૂટલો કાચ કે અરીસો ન રાખો

તૂટેલી વસ્તુ ધનનો વ્યય કરાવશે.

ફાટેલા કપડાં અને તૂટેલા વાસણ ન રાખો

શારિરીક માનસિક પીડામાં થશે વધારો

લોંખડનો ભંગાર છત પર ન રાખો