આસો માસની નવરાત્રિનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે



જે દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે.



નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.



નવરાત્રીના નવ દિવસ નવ અલગ અલગ રંગના વસ્ત્રો પહેરવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે.



પ્રથમ દિવસઃ નારંગી



બીજો દિવસઃ સફેદ



ત્રીજો દિવસઃ લાલ



ચોથો દિવસઃ રોયલ બ્લૂ



પાંચમો દિવસઃ પીળો



છઠ્ઠો દિવસઃ લીલો



સાતમો દિવસઃ ગ્રે



આઠમો દિવસઃ જાંબલી



નવમો દિવસઃ લીલો કે જાંબલી



અહી આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. સૂચનનો અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો