ઘી અને ખજૂરનું સેવન શિયાળામાં કરવાથી ફાયદા થાય છે

શિયાળામાં ખજૂર અને ઘી બંનેનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક

દેશી ઘીમાં પલાળેલી ખજૂર ખાવાથી શરીરમાં ઘણા લાભ થશે

ઘીમાં પલાળેલી ખજૂર પોષક તત્વોનું પાવરહાઉસ

બંનેમાં ઘણા પોષકતત્વો હોય છે

સાથે સેવન કરવાથી નબળાઈ થાક દૂર થાય છે

ખજૂર ખાવાથી બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે

આ બંનેના સેવનથી તમે બીમારીથી દૂર રહેશો

ખજૂર અને ઘી હાડકા તેમજ સાંધાને મજબૂત બનાવે છે

ખજૂર અને ઘી આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો