પલાળેલા અખરોટ સ્વાસ્થ માટે ફાયદાકારક
અખરોટને આખી રાત પાણીમાં પલાળીને ખાઈ શકો છો
દૂધ સાથે પણ ખાઈ શકો છો
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે
હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરુપ
અખરોટને ખૂબ જ કેલરી ધરાવતો ખોરાક માનવામાં આવે છે
વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે
વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી
Thanks for Reading.
UP NEXT
દહીં ખાવાના આ છે 8 જબરદસ્ત ફાયદા
View next story