ઘણા લોકો કેળા અને દહીંનું સાથે સેવન કરતા હોય છે



ચાલો જાણીએ દહીં અને કેળા સાથે ખાવા જોઈએ કે નહીં



કેળા ફાઈબર, પોટેશિયમ અને એનર્જીથી ભરપૂર હોય છે



જ્યારે દહીંમાં પ્રોબાયોટિક, કેલ્શિયમ અને પ્રોટીન હોય છે



આ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



આર્યુવેદમાં બંનેની તાસીર અલગ માનવામાં આવે છે



કેળા અને દહીં સાથે ખાવું કેટલાક લોકોમાં પાચનની સમસ્યા કરી શકે



જો તમારા પાચન સારુ હોય તો તમે બંનેનું સાથે સેવન કરી શકો



પરંતુ હંમેશા યોગ્ય માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ



શરદી, ઉધરસની સમસ્યા હોય તો આ બંનેનું સેવન સાથે ન કરો